✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ પગારદારો આક્રમણ મૂડમાં, જાણો ક્યારે વિરાટ સંમેલનની કરી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Dec 2016 10:55 AM (IST)
ફિક્સ પગારદારો આક્રમણ મૂડમાં, જાણો ક્યારે વિરાટ સંમેલનની કરી જાહેરાત
1

અમદાવાદ: ગાંધીનગર સ્થિત સત્યગ્રહ છાવણી ખાતે આગામી પહેલી જાન્યુઆરીએ ફિક્સ પગાર, કોન્ટ્રાકટ બેઝ તેમજ આઉટ સોર્સિંગ પ્રથા વિરુદ્ધ જનઆક્રોશ સંમેલન યોજવામાં આવશે.

2

3

મહત્વનું છે કે, આ કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મળી નથી. જો કે મંજૂરી મળે તે માટે કોર્ટમાં ધા નાંખવામાં આવી છે. જનઆક્રોશ સંમેલન યોજવા માટેની મંજૂરી માંગતી અરજી પર સંભવત આગામી 3-4 દિવસમાં સૂનાવણી પ્રક્રિયા યોજવામાં આવનાર છે.

4

ગુજરાત જનઅધિકાર મંચ દ્વારા આ જાહેર કરવામાં આવ્યું છે. આ સંસ્થાના અગ્રણીઓનું કહેવું છે કે, સરકારની નીતિ શોષણકર્તા છે. આશા વર્કર તેમજ આંગણવાડી બહેનોને પણ પૂરતો પગાર અપાતો નથી અને તેમનું શોષણ થાય છે. જેની સામે વિરોધ કરાશે.

  • હોમ
  • અમદાવાદ
  • ફિક્સ પગારદારો આક્રમણ મૂડમાં, જાણો ક્યારે વિરાટ સંમેલનની કરી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.