✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે લુણાવાડામાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી ક્યા રાષ્ટ્રીય નેતાના જમાઈને આપી ટિકિટ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Nov 2017 10:19 AM (IST)
1

કોંગ્રેસે ધાનેરા બેઠક પરથી જોઈતાભાઈ પટેલની ટિકિટ કાપી દીધી છે. જોઈતાભાઈ પટેલને બદલે આંજણા ચૌધરી સમાજના નાથાભાઈ પટેલને ટિકિટ અપાઈ છે.

2

આ ઉપરાંત લુણાવાડા બેઠક પરથી કોંગ્રેસના ધુરંધર નેતા દિગ્વિજયસિંહના જમાઈ પરાંજયાદિત્યસિંહ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસે લુણાવાડામાંથી હીરાભાઈ પટેલની ટિકિટ કાપી છે.

3

અમદાવાદઃ કોંગ્રેસે અગાઉથી નક્કી કરેલી રણનીતિ પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં કોંગ્રેસે તેના ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નથી આપી. જો કે આ ચાર પૈકી એક બેઠક પરથી ધારાસભ્યોના પુત્રોને ટિકિટ આપી છે.

4

કોંગ્રેસે મહુધાથી નટવરસિંહ ઠાકોરની ટિકિટ પણ કાપી છે. છેલ્લી છ ટર્મથી ચૂંટાતા નટવરસિંહ ઠાકોરના બદલે તેમના પુત્ર ઈન્દ્રવિજયસિંહ ઠાકોરને ટિકિટ આપી છે.

5

કોંગ્રેસે કાંકરેજમાંથી ધારશી ખાનપુરાને ટિકિટ નથી આપી. ધાનશી ખાનપુરાને બદલે કોંગ્રેસે દિનેશ ઝાલેરાને ટિકિટ આપી છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસે લુણાવાડામાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી ક્યા રાષ્ટ્રીય નેતાના જમાઈને આપી ટિકિટ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.