શોધખોળ કરો

Ganesh Chaturthi: ગણેશજીના દર્શન કરતી વખતે કેટલી 'પ્રદક્ષિણા' કરવી જોઇએ ?જાણી લો નિયમ

Ganesh Chaturthi 2024: ગણેશજીનું આગમન થઇ ગયુ છે, ગણેશજી પધાર્યા છે, આ સમયે લોકો બાપ્પાના દર્શન કરવા મંદિરો અને પંડાલોમાં લાંબી કતારો લગાવતા જોવા મળશે

Ganesh Chaturthi 2024: ગણેશજીનું આગમન થઇ ગયુ છે, ગણેશજી પધાર્યા છે, આ સમયે લોકો બાપ્પાના દર્શન કરવા મંદિરો અને પંડાલોમાં લાંબી કતારો લગાવતા જોવા મળશે. આપણે દર્શન તો કરીએ છીએ પણ સૌથી મહત્વની વસ્તુ કે જેના પર આપણે ધ્યાન નથી આપતા તે છે 'પરિક્રમા'.

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ વિશેષ છે. તહેવારની સાથે સાથે 10 દિવસ સુધી તેને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારબાદ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે થશે.

પ્રાચીન સનાતન ધર્મમાં પરિક્રમાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે તમે ગણપતિના દર્શન કરવા જાઓ ત્યારે પરિક્રમા કરવાનું ભૂલશો નહીં. પરંતુ પ્રશ્ન એ થાય છે કે ભગવાન ગણેશની કેટલી 'પરિક્રમા' કરવી જોઈએ. આનો જવાબ શાસ્ત્રોમાં વર્ણવેલી છે, ચાલો શાસ્ત્રોમાંથી પુરાવાઓ તપાસીએ.

"બહ્યચ પરિશિષ્ટ" અનુસાર ભગવાન ગણેશની એક પ્રદક્ષિણા ('પરિક્રમા') કરવી જોઈએ -

'એકા વિનાયકે કુર્યાત્'

અર્થઃ- ભગવાન વિનાયકની એકવાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

અર્થ :- ભગવાન વિનાયકની એકવાર જ 'પરિક્રમા' કરવી જોઇએ.

કિન્તુ "ગ્રન્થાન્તર" અનુસાર - 

'તિસ્ત્રઃ કાર્યા વિનાયકે ॥'

આ શ્લોક પ્રમાણે ત્રણ પરિક્રમાનો વિકલ્પ પણ આદરણીય છે.

નારદપુરાણમાં પણ (પૂર્વાર્ધ અધ્યાય ક્રમાંક 13) માં ત્રણ વખત પરિક્રમા કરવાનું વર્ણન છે  –

’તિસ્ત્રો વિનાયકસ્યાપિ’

અર્થઃ- ભગવાન વિનાયકની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

જો જોવામાં આવે તો ત્રણ પરિક્રમા પર વધુ ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ત્રણ પરિક્રમાનું વધુ વખત વર્ણન કરવામાં આવ્યું છે. જો સમયની અછત હોય કે અન્ય કોઈ કારણસર ત્રણ પરિક્રમા ના થઈ શકે તો એક પરિક્રમા પણ કરી શકાય.

નોંધ- ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત મંતવ્યો છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે એકલા લેખક જ જવાબદાર છે.

આ પણ વાંચો

Ganesh Visarjan 2024: દોઢ દિવસે ગણેશ વિસર્જન માટેનો શું છે નિયમ, શું શું કરવું જરૂરી ? જાણો

                                                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Central Govt Employees: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
WhatsApp New Guidelines: વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ  આઉટ, સરકારના કડક નિયમો જાહેર
વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Embed widget