શોધખોળ કરો

Pitru Paksha 2025: પિત્તૃપક્ષમાં એક જ દિવસે થશે બે તિથિઓના શ્રાદ્ધ, જાણો સર્વપિતૃ અમાસ સુઘીના શ્રાદ્ધની તારીખ

પિતૃપક્ષનો પ્રારંભ 7 સપ્ટેમ્બરના રોજ ભાદ્રપદ પૂર્ણિમાથી થશે. આ સમય દરમિયાન હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પૂર્વજો માટે પૂજા, તર્પણ, શ્રાદ્ધ વગેરે કરે છે. ચાલો જાણીએ કે આ વર્ષે પિતૃપક્ષની તિથિઓ કઈ છે અને કઈ બે તિથિઓનું શ્રાદ્ધ એક જ દિવસે કરવામાં આવશે.

Pitru Paksha 2025: પિતૃપક્ષનો પ્રારંભ 7 સપ્ટેમ્બરના રોજ ભાદ્રપદ પૂર્ણિમાથી થશે. આ સમય દરમિયાન હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પૂર્વજો માટે પૂજા, તર્પણ, શ્રાદ્ધ વગેરે કરે છે. ચાલો જાણીએ કે આ વર્ષે પિતૃપક્ષની તિથિઓ કઈ છે અને કઈ બે તિથિઓનું શ્રાદ્ધ એક જ દિવસે કરવામાં આવશે.

 Pitru Paksha 2025: વર્ષ 2025 માં, શ્રાદ્ધ પક્ષ 7 સપ્ટેમ્બર પૂર્ણિમા ના દિવસથી શરૂ થશે. 7 તારીખે, પહેલા પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રતિપદા(એકમ) થી અમાવસ્યા તિથિ સુધી શ્રાદ્ધ વિધિ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે વર્ષ 2025 માં શ્રાદ્ધની કઈ તિથિઓ છે, કઈ બે તિથિઓ એક જ દિવસે પડી રહી છે અને અલગ અલગ દિવસોમાં શ્રાદ્ધ કરવાથી તમને શું લાભ મળે છે. 

પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ

પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ 7 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ દિવસે, તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે, જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની પૂર્ણિમા તિથિ પર થયું હોય. પૂર્ણિમા શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એકમ તિથિનું શ્રાદ્ધ

પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ 8 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ દિવસે, તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે, જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની પ્રતિપદા (એકમ0 અથવા શુક્લ પક્ષ પર થયું હોય. તેને પ્રૌષ્ટપ્રદી શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પ્રતિપદા તિથિ પર શ્રાદ્ધ કરે છે તેનું ધન વધે છે.

દ્વિતીયા તિથિનું શ્રાદ્ધ

દ્વિતીયા તિથિનું શ્રાદ્ધ 9 સપ્ટેમ્બરના રોજ તિથિના સમય મુજબ કરવામાં આવશે. આ દિવસે, તે લોકોનું શ્રાદ્ધ દ્વિતીયા તિથિ પર કરવામાં આવશે, જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની કૃષ્ણ તિથિ અથવા શુક્લ પક્ષ પર થયું હોય. આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળે છે.

તૃતીયા તિથિનું શ્રાદ્ધ

તૃતીયા તિથિનું શ્રાદ્ધ 1૦ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. તૃતીયા તિથિના દિવસે, કૃષ્ણની તૃતીયા અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે. તૃતીયા તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ દુશ્મનોથી મુક્તિ મેળવે છે અને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.

ચતુર્થી અને પંચમી તિથિનું શ્રાદ્ધ

ચતુર્થી અને પંચમી તિથિનું શ્રાદ્ધ 11 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. ચતુર્થી તિથિના દિવસે, કૃષ્ણની ચતુર્થી અથવા પંચમી અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને દુશ્મનોથી થતા નુકસાન વિશે અગાઉથી ખબર પડી જાય છે. આ વખતે ચતુર્થી અને પંચમી શ્રાદ્ધની સાથે મહાભારતી શ્રાદ્ધ પણ આવશે. આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધથી વ્યક્તિના સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

ષષ્ઠી તિથિનું શ્રાદ્ધ

ષષ્ઠી તિથિનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ દિવસે, એવા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવશે જેમનું મૃત્યુ કૃષ્ણની ષષ્ઠી તિથિ અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે થયું હોય. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તે દરેક જગ્યાએ માન મેળવવાનો હકદાર છે.

સપ્તમી તિથિનું શ્રાદ્ધ

સપ્તમી તિથિનું શ્રાદ્ધ 13 સપ્ટેમ્બરના રોજ તિથિના સમય અનુસાર કરવામાં આવશે. સપ્તમી તિથિના દિવસે, કૃષ્ણની સપ્તમી અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે. જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કરે છે તેને મહાન યજ્ઞો જેવા જ પુણ્ય ફળ મળે છે અને તે ઉમદા વિચારોથી સમૃદ્ધ હોય છે.

અષ્ટમી તિથિનું શ્રાદ્ધ

અષ્ટમી તિથિનું શ્રાદ્ધ 14 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. અષ્ટમી તિથિના દિવસે, કૃષ્ણની અષ્ટમી અથવા કોઈપણ મહિનાના શુક્લ પક્ષના દિવસે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે. આ દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને સંપૂર્ણ સમૃદ્ધિ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Embed widget