શોધખોળ કરો

નવેમ્બરમાં નવા બિઝનેસ સહિત કોઇ કામ શરૂ કરવા માંગો છો? તો આ છે અતિ શુભ દિવસો

November 2025 Subh Muhurat for Business : જો તમે નવેમ્બર 2025 માં નવી દુકાન કે વ્યવસાય ખોલવા માંગતા હો, તો આ ખાસ દિવસો અત્યંત ફળદાયી રહેશે. આ દિવસો દરમિયાન દુકાન શરૂ કરવાથી સફળતા અને ગ્રાહકોનો વિશ્વાસ મેળશે.

November 2025 Subh Muhurat for Business: નવી દુકાન ખોલવી એ કોઈપણ વ્યવસાયના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સામાજિક દ્રષ્ટિકોણથી પણ તેને એક નવી શરૂઆત માનવામાં આવે છે. યોગ્ય સમયે અને શુભ મુહૂર્તમાં દુકાન ખોલવાથી વ્યવસાયની સફળતા અને સ્થિરતા જાળવવામાં મદદ મળે છે.

વર્ષના અંતિમ તબક્કામાં, આપણે કોઈપણ નવા સાહસની શરૂઆત કરવા માટે યોગ્ય દિવસનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય સમય પસંદ કરવો એ ફક્ત ધાર્મિક માન્યતાનો વિષય નથી, પરંતુ વૈજ્ઞાનિક પણ છે. જ્યારે વાતાવરણ અને માનસિક ઉર્જા અનુકૂળ હોય ત્યારે ચોક્કસ સમયગાળાને શુભ માનવામાં આવે છે.

નવેમ્બર 2025 માં નવો વ્યવસાય અથવા દુકાન ખોલવા માટે આ દિવસો શુભ માનવામાં આવી રહ્યાં છે. આ દિવસોમાં વ્યવસાય કરવાથી સ્થિરતા અને સમૃદ્ધિ આવશે, અને ગ્રાહકોનું આકર્ષણ પણ વધશે. આ સમય ગ્રહો અને નક્ષત્રોના આધારે નક્કી કરવામાં આવે છે.

5 નવેમ્બર, 2025, બુધવાર (અશ્વિની નક્ષત્ર)

5 નવેમ્બર, 2025, બુધવાર (અશ્વિની નક્ષત્ર) નવેમ્બરમાં વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ દિવસ છે. આ દિવસે બે ખાસ સમય છે. પહેલો સમય સવારે 1૦:21 થી બપોરે 12:25 વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન દુકાન ખોલવાથી વ્યવસાયિક કામગીરી સુગમ થવાની શક્યતા છે. બીજો શુભ સમય બપોરે 2:૦8 થી સાંજે 6:5 વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન દુકાન ખોલવાથી ગ્રાહકોની અવરજવરમાં વધારો થશે.

6 નવેમ્બર, 2025, ગુરુવાર (કૃતિકા નક્ષત્ર)

નવેમ્બરમાં બીજો શુભ દિવસ 6 નવેમ્બર, 2૦25, ગુરુવાર (કૃતિકા નક્ષત્ર) માનવામાં આવે છે. આ દિવસે બે શુભ સમય છે. પહેલો શુભ સમય સવારે 7:34 થી બપોરે 2:૦4 વાગ્યા સુધીનો છે. બીજો શુભ સમય બપોરે ૩:૩1 થી સાંજે 6:31 વાગ્યા સુધીનો છે.

સવારના મુહૂર્ત દરમિયાન તમારી દુકાન ખોલવાથી આવકમાં વધારો થશે અને તમારા કર્મચારીઓનું મનોબળ વધશે. બીજો શુભ સમય વ્યવસાયમાં સ્થિરતા સુનિશ્ચિત કરશે.

14 નવેમ્બર, 2025, શુક્રવાર (પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર)

શુક્રવાર, 14 નવેમ્બર, 2025 (પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર) ના રોજ વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ સમય સવારે 7:27 થી 11:5૦ વાગ્યા સુધીનો છે. આ સમયગાળો દુકાનના નાણાકીય લાભ અને વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવવા માટે ફાયદાકારક રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે, વ્યવસાય શરૂ કરવા માટેની તૈયારીઓ અને યોજનાઓ પણ મજબૂત હોવી જોઈએ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
માવઠાના મારથી ખેડૂતે જીવન ટૂંકાવ્યું! રાજકોટના અરડોઈ ગામના ખેડૂતે આર્થિક નુકસાનના તણાવમાં કર્યો આપઘાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Embed widget