✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નોટબંધી બાદ કેટલા લોકોએ ભર્યો ઇન્કમટેક્સ, મંત્રી પિયુષ ગોયલે બજેટ-2019માં કર્યો આ ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 12:37 PM (IST)
1

ગોયલે કહ્યું કે, ગયા વર્ષે જેટલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા, જેમાંથી 99.54 ટકા રિટર્ન ફાઇલ કરતાં જ કોઇપણ જાતનું ચેકિંગ કર્યા વિના જ સ્વીકૃત કરવામાં આવ્યા. ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યુ. હવે અધિકારીઓ અને કરદાતાઓ આમને સામને નહીં થાય. હવે 24 કલાકમાં જ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રૉસેસ થશે અને તરત જ રિફંડ આપવામાં આવશે.

2

બજેટ રજૂ કરતાં નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નોટબંધી દેશ માટે સારુ પગલુ સાબિત થયુ. નોટબંધી બાદ દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યુ.

3

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અનુસ્થિતિમાં આ વખતે નાણામંત્રી પિયુષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે, બજેટમાં મધ્યમ વર્ગ અને કામદારો-નોકરીયાતોને લોભાવવાની કેટલીક જાહેરાતો કરવામાં આવી. સાથે સાથે નોટબંધી અને ઇન્કમ ટેક્સ અંગે પણ કેટલાક ખુલાસા કર્યા હતા.

4

  • હોમ
  • બિઝનેસ
  • નોટબંધી બાદ કેટલા લોકોએ ભર્યો ઇન્કમટેક્સ, મંત્રી પિયુષ ગોયલે બજેટ-2019માં કર્યો આ ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.