બિન સંગઠિત ક્ષેત્રના કામદારોને મહિને 3000 રૂપિયા પેન્શન મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2019 12:33 PM (IST)
1
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નાણાં પ્રધાન પિયૂષ ગોયલે આજે રજૂ કરેલા વચગાળાના બજેટમાં કામદારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કામદારોને આ પેન્શન 60 વર્ષ ની ઉંમર પછી મળશે.
2
ગોયલે જાહેરાત કરી કે, વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને આ લાભ મળશે. તેમને 3 હજાર રૂપિયનું પેન્શન દર મહીને આપવામાં આવશે.