✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌથી મોટા બેંક કૌભાંડના એક વર્ષ બાદ PNBને થયો 246.51 કરોડનો નફો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2019 05:49 PM (IST)
1

નીરવ મોદીને લઇ પીએનબી ચેરમેને કહ્યું કે, આ મામલે અમે 100 ટકા જોગવાઇ કરી છે. શરાબ કારોબારી માલ્યાને લઇ સુનીલ મહેતાએ કહ્યું કે, તેની મિલકતની રિકવરી કાયદા મુજબ કરવામાં આવશે.

2

મુંબઈઃ એક વર્ષ પહેલા ડાયમંડ કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકને લગાવેલા કરોડો રૂપિયાના ચુના બાદ પણ બેંકે નફો કર્યો છે. મંગળવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં બેંકનો ચોખ્ખો નફો 7.12 ટકા વધીને 246.51 કરોડ રૂપિયા થયો છે.

3

પંજાબ નેશનલ બેંકના ચેરમેન સુનીલ મહેતા જણાવ્યું કે, બેંક ખોટની ભરપાઇ કરવાના માર્ગે છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં બેંકે 16000 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી રિકવરીથી આશરે ત્રણ ગણી વધારે છે. ગ્રોસ એનપીએ 18.32 ટકાથી ઘટીને 16.33 ટકા થઈ છે.

  • હોમ
  • બિઝનેસ
  • સૌથી મોટા બેંક કૌભાંડના એક વર્ષ બાદ PNBને થયો 246.51 કરોડનો નફો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.