✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'સંજુ' જોયા પછી કોણે કોમેડિયન કપિલ શર્મા પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jul 2018 09:52 AM (IST)
1

જોકે હું વર્ષ 2010માં કપિલ બાયોપિક બનાવવા માંગતો હતો, ત્યારે પ્રોડ્યુસર રેડી ન હતા, પરંતુ હવે તૈયાર છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 'તેરી ભાભી હૈ પગલે' 13 જુલાઇએ રિલીજ થવાની છે.

2

કપિલ શર્માની બાયોપિકના વિચાર વિશે વિનોદ તિવારીએ કહ્યું કે ફિલ્મ 'સંજૂ' જોયાબાદ એક બાયોપિક બનાવવા માટે પ્રેરિત થયા અને મને લાગે છે કે તે બાયોપિક કપિલ શર્માની હોઇ શકે છે. તેના માટે મેં પ્રોડ્યૂસર સાથે વાત કરી, જે કપિલની બાયોપિક બનાવવામાં રસ ધરાવે છે. વિનોદ તિવારીનું કહેવું છે કે જો કપિલ પોતાની બાયોપિકમાં પોતાની કેરેક્ટર પોતે પ્લે કરશે, તો તેમની સાથે કામ કરવું ગમશે.

3

મુંબઈ: જાણીતા કોમેડિયન કપિલ શર્માની બાયોપિક બનાવાની તૈયારી થઈ રહી છે. સંજૂ જોયા બાદ નિર્દેશક વિનોદ તિવારી કૉમેડિયન કપિલ શર્મા પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું છે. જોકે બાયોપિકની હાલમાં સિઝન ચાલી રહી છે અને બોલીવુડ ઘણી બાયોપિક બની રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • 'સંજુ' જોયા પછી કોણે કોમેડિયન કપિલ શર્મા પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.