✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા આરોપો અંગે અમિતાભ બચ્ચન અને આમિર ખાને શું કહ્યું ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 01:52 PM (IST)
1

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા આરોપોની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે. મુંબઈમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન અને અમિતાભ બચ્ચનને આ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. આમિરે આ મુદ્દે તેનો પક્ષ રાખ્ય હતો તો અમિતાભ બચ્ચને બોલવાનું ટાળ્યું હતું.

2

અમિતાભ બચ્ચને તનુશ્રી દ્વાર નાના પર લગાવવામાં આવેલા સવાલને ટાળતાં કહ્યું કે, “ન તો હું તનુશ્રી દત્તા છું કે ન તો હું નાના પાટેકર, આ મુદ્દે હું કંઈ ટિપ્પણી ન કરી શકું.”

3

આમિર ખાન પણ આ સવાલનો જવાબ આપવાથી બચી રહ્યો હતો. તેણે કહ્યું, જ્યાં સુધી તમને કોઈ પણ ચીજને પૂરી જાણકારી ન હોય તો બોલવું મુશ્કેલ છે. જો આમ થયું હોય તો દુઃખદ છે. હું અંગે કંઈ કોમેન્ટ ન કરી શકું. તેની તપાસ થી જોઈએ.

  • હોમ
  • મનોરંજન
  • તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા આરોપો અંગે અમિતાભ બચ્ચન અને આમિર ખાને શું કહ્યું ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.