મુંબઇઃ દેશભરમાં પોલીસ અને ડૉક્ટરો પર થઇ રહેલી હિંસા પર હવે એક્ટ્રેસ કંગનાની બહેન રંગોલી ચંદેલ ભડકી છે. રંગોલીએ એક વિવાદિત ટ્વીટ કરીને જમાતીઓને ગોળીઓ મારી દેવાની વાત કહી છે. આ ટ્વીટ ટ્રૉલ થયા બાદ આવ્યુ હતુ.


દેશભરમાં કોરોનાનુ કારણ જમાતીઓ બની રહ્યાં છે, દેશના દરેક રાજ્યમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. વળી બીજી બાજુ ડૉક્ટરો અને પોલીસકર્મીઓ પર હુમલાઓ પણ થઇ રહ્યાં છે.



રંગોલીએ ટ્વીટ કરતાં કહ્યું કે, એક જમાતી કોરોના વાયરસથી મરી ગયો. જ્યારે ડૉક્ટરો અને પોલીસકર્મી તેને ચેક કરવા ગયા તો તેમના પર હુમલો કરે છે. અને મારી નાંખે છે. સેક્યૂલર મીડિયા અને ફેક મુલ્લાઓને એક લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દેવી જોઇએ. આપણે ઇતિહાસની પરવા ના કરવી જોઇએ કે કોઇ આપણને નાઝી કહેશે, જિંદગી ફેક ઇમેજથી વધુ કિંમતી છે.

રંગોલી આ ટ્વીટ બાદ ટ્વીટર પર લોકોએ તેના આ નિવેદનને ખોટુ ગણાવ્યુ. આના કારણે સતત રંગોલી ટ્રૉલ થઇ બાદમાં તેને પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરતા વધુ એક ટ્વીટ કર્યુ હતુ.



બાદમાં રંગોલીએ વધુ એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેને ડૉક્ટરો પર હુમલા કરનારાને દેશદ્રોહી કહ્યા હતા. રંગોલીએ ટ્વીટ કર્યુ- આપણું બંધારણ કહે છે કે આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો. તો પછી એવુ કેમ કહેવામાં આવી રહ્યું છે કે મે કોઇ એક ધર્મના લોકોને ગોળી મારવાનુ કહ્યું છે. મેને સ્પષ્ટપણે કહ્યું છે કે જે ડૉક્ટરો પર હુમલો કરી રહ્યાં છે સરકાર તેમની પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી રહી છે, તો તેનો અર્થ તે આતંકવાદી થયા. તો પછી આટલુ બધુ મરચુ કેમ?

દેશભરમાં કોરોનાનુ કારણ જમાતીઓ બની રહ્યાં છે, દેશના દરેક રાજ્યમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે