આ હોટ મોડલે સાઈ ધામના પૂજારી સામે નોંધાવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ, જાણો કેમ?
રિપોર્ટ અનુસાર, પંડિતનું કહેવું છે કે અર્શી મારી દીકરી જેવી જ છે. મેં તેની મદદ કરી પણ તેણે મારો વિશ્વાસ તોડી નાખ્યો. પંડિતનું કહેવું છે કે હું પોલીસની મદદ ઈચ્છું છું, જેથી મારા પૈસા પાછા મળી શકે. તો અર્શી ખાનો પંડિત વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કર્યો છે. અર્શી ખાનના પબ્લિસિસ્ટ ફેલ્નનું કહેવું છે કે અર્શીએ કોઈપણ રકમ પંડિત પાસેથી ઉધાર લીધી નથી. તે અર્શીને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. પોલીસે અર્શી વિરુદ્ધ કોઈપણ પ્રકારનો કેસ દાખલ કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅર્શીએ કે તે હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને તેને પોતાના ઈલાજ માટે પૈસા જોઈએ. મેં 40 હજાર રૂપિયા તેને રોકડમાં આપ્યા હતા. જ્યારે થોડા સમય બાદ અર્શીએ મંદિર આવવાનું છોડી દીધું અને ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું. જોકે બાદમાં તેણે કહ્યું કે, પ્રોડ્યુસર્સ તેની બાકીની રકમ ચૂકવશે તે પૈસા પાછા આપી દેશે.
પંડિત અનુસાર, અર્શી ખાન અને તેના પબ્લિસિસ્ટ ફેલ્ન સાથે તેની મુલાકાત વર્ષ 2015ના સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. અર્શી મંદિરમાં સતત દર્શન માટે આવતી રહેતી હતી. 5 ડિસેમ્બર 2015માં અર્શી અને ફેલ્ન મંદિર આવ્યા અને કહ્યું કે કોઈએ તેનું બેગ અને મોબાઈલ ચોરી કરી લીધો છે. તેણે
એક ન્યૂઝપેપરની રિપોર્ટ અનુસાર, સાંઈ ધામ મંદિર (કાંદિવલી)ના પૂજારી રમેશ જોશીએ અર્શી ખાનને બે વર્ષ પહેલા 40 હજાર રૂપિયા આપ્યા હતા, જે હજુ સુધી ચુકવ્યા નથી. ઘણીવાર કહેવા છતા પણ જ્યારે પૂજારીને તેના પૈસા પાછા ન મળ્યા તો મંગળવારે તેણે સમતા નગર પોલીસ સ્ટેશનમાં અર્શી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હીઃ મોડલ અને બિગ બોસ-11ની કન્ટેસ્ટન્ટ રહેલ અર્શી ખાન ફરી વિવાદોમાં છે. મોડલે આ વખતે મુંબઈના કાંદીવલીમાં એક પૂજારી પર ગંભીર આરોપ લગાવ્યો છે. અર્શીનું કહેવું છે કે, સાંઈ ધામ મંદિરના પૂજારીએ તેનું જાતીય શોષણ કર્યું છે. આ પ્રતિક્રિયા મોડલે ત્યારે આપી જ્યારે પૂજારીએ તેના પર ઉધાર રૂપિયા પરત માગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -