✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન બાદ આ એક્ટ્રેસ પણ છોડશે શો, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2019 05:44 PM (IST)
1

સોનુની સાથે જ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ દિશાને સીરિયલમાંથી દૂર કરવાની વાત કરી છે. હવે જોવાનું રહેશે કે સીરિયલમાં આ ફેરફાર ક્યારે થશે.

2

પરંતુ હવે સીરિયલના મેકર્સ ઇચ્છે છે કે, સોનુ સંપૂર્ણ રીતે સ્ટડી પર ધ્યાન આપે અને સીરિયલ છોડી દે. આ કારણે જ આવનારા એપિસોડમાં સોનુના પાત્રને દૂર કરવા માટે તે અભ્યાસ માટે વિદેશ જાય તેવું બતાવવા અંગે વિચારણા ચાલી રહી છે.

3

મુંબઈઃ ટીવીની જાણીતી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણી લાંબા સમયથી અદ્રશ્ય છે. આવામાં જાણવા મળી રહ્યું છે કે, સીરિયલમાંથી વધુ એક પાત્ર દૂર થઇ શકે છે. સીરિયલમાં ટપુ સેનામાં આત્મરામ ભીડેની પુત્રી તરીકે સોનુના પાત્રમાં જોવા મળતી નિધિ ભાનુશાલીએ સીરિયલ છોડવાનું મન બનાવી લીધું છે.

4

સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુએ પણ આ સીરિયલ છોડવાનું વિચાર્યું છે. સોનુ સ્ટડી માટે સીરિયલ છોડી રહી છે. તે મુંબઇની મીઠીબાઇ કોલેજમાંથી બીએ કરી રહી છે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જેના કારણે પ્રોડક્શન પણ તેને અભ્યાસ માટે વધુ સમય આપે છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન બાદ આ એક્ટ્રેસ પણ છોડશે શો, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.