✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાવનગરઃ એવું તે શું થયું કે કુટુંબી ભાઈ-બહેને ઝંપલાવી દીધું કૂવામાં? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jun 2017 02:04 PM (IST)
ભાવનગરઃ એવું તે શું થયું કે કુટુંબી ભાઈ-બહેને ઝંપલાવી દીધું કૂવામાં? જાણો વિગત
1

યુવરાજસિંહ વરસોથી તેના મામાને ત્યાં વાડીમાં ભાગ રાખી કામ કરતા હતા. તેઓ પરિવાર સાથે તળાજાના વાલર ગામથી સ્થાઇ થયા હતા. બંને વચ્ચે પ્રેમ હતો કે કેમ? તે અંગે પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ભાઈ-બહેને આ પગલું ભર્યં હતું. તળાજા પોલીસને ડોકટર દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

2

ભાવનગર: તળાજાના નવાગામ ખાતે રહેતા ક્ષત્રિય પરિવારના કૌટુંબિક ભાઇ-બહેને કૂવામાં ઝંપલાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેને કૂવામાંથી બહાર કાઢી તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, નવાગામની ગુણવંતબા શાંતુભા ગોહિલ તથા યુવરાજસિંહ બાપાલાલ સરવૈયા મામા-ફૈયાના દીકરા-દીકરી છે. ખેતીકામ કરી પરોઢીયે ઘરે આવેલા પરિવારને દીકરી ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળફ કરતાં ગુણવંતબા અને યુવરાજસિંહ ધીરૂભા ગોહિલની વાડીના કુવામાંથી મળી આવ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • ભાવનગરઃ એવું તે શું થયું કે કુટુંબી ભાઈ-બહેને ઝંપલાવી દીધું કૂવામાં? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.