✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનામત મુદ્દે હાર્દિક પટેલે આ શું કહ્યું, હળવદમાં પાટીદારોના ટોળાં ઉમટ્યાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2017 08:12 AM (IST)
1

વધુમાં જણાવ્યું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત કે વિધવા બેન હોય તેમના સંતાનને 200 માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતા પણ કોલલેટરના આવે તેનો વિરોધ છે ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવ્યા હતાં.

2

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકાર પાટીદાર સમાજને બે મહિનામાં અમોને અનામત આપવા ઘેર આવવું પડશે. આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

3

આ સર્વધર્મ મહાસભામાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે જણાવેલ હતું કે સરકાર અમોને બે મહિનામાં અનામત આપવા સરકારને ઘેર આવવુ પડશે.

4

હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પાટીદાર આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

5

6

હળવદ: હળવદ પાટીદાર આંદોલન સમિતી દ્વારા આયોજીત સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું. આ મહાસભામાં ગુજરાત અનામત આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં ભાજપ સરકાર વિરૂદ્ધ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં.

  • હોમ
  • ગુજરાત
  • અનામત મુદ્દે હાર્દિક પટેલે આ શું કહ્યું, હળવદમાં પાટીદારોના ટોળાં ઉમટ્યાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.