✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દાહોદ: છ મહિના પહેલાં લગ્નગ્રંથીથી જોડાયેલા કપલે એકસાથે કર્યો આપઘાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2018 10:21 AM (IST)
1

2

આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને નીચે ઉતારીને આગળી કાર્યવાહી હાથ ધરી હતી. દંપતીના છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. જોકે બંનેની આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

3

પરિવારના સભ્ય તેમના રૂમમાં જતાં દંપતીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. બંને દંપતીએ રાતના સમયમાં પંખા સાથે દોરી બાંધીને ગાળાફાંસો ખાઈ લીધો હતો. આમ કોઈ કારણસર બંનેએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

4

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, દાહોદના દેલસર વિસ્તારમાં આવેલી સરસ્વતીનગર સોસાયટીમાં એક દંપતી પરિવાર સાથે રહે છે. જેણે કોઈ કારણોસર રવિવારે મોડી રાત્રે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

5

પોલીસને પ્રાથમિક તપાસમાં દંપતીની આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળ્યું નથી. એટલું જાણવા મળ્યું હતું કે, દંપતીના છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. જેમણે અગ્મય કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

6

દાહોદ: દાહોદમાં એક દંપતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લધી હતી. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેનાં મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આસપાસના વિસ્તારમાં લોકોને જાણ થતાં લોકો દોડી આવ્યા હતાં.

  • હોમ
  • ગુજરાત
  • દાહોદ: છ મહિના પહેલાં લગ્નગ્રંથીથી જોડાયેલા કપલે એકસાથે કર્યો આપઘાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.