✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શંકરસિંહ વાઘેલા આજે શરદ પવારની હાજરીમાં NCPમાં જોડાશે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2019 09:45 PM (IST)
1

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવા અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં લોકોએ બે જ પક્ષોને આશીર્વાદ આપ્યા છે. એજ દિશામાં આવનારા સમયમાં પણ થશે.

2

3

4

આજે અમદાવાદ ખાતે NCPનું કાર્યકર્તા સંમેલન છે. આ સંમેલનમાં જ શંકરસિંહ વાઘેલા NCPમાં સામેલ થશે. એનસીપી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) તરફથી જાન્યુઆરીમાં મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો, કે તેઓ આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈ રહ્યા છે.

5

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનો પંજો છોડી જનવિકલ્પ મોર્ચો નામની રાજકીય પાર્ટી બનાવનારા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે એનસીપીમાં જોડાઈ જશે. એનસીપીના શરદ પવાર અને પ્રફુલ પટેલ એક સ્પેશિયલ વિમાનમાં આજે અમદાવાદ આવશે અને તેમની હાજરીમાં બાપુ એનસીપીમાં સામેલ થશે.

  • હોમ
  • ગુજરાત
  • શંકરસિંહ વાઘેલા આજે શરદ પવારની હાજરીમાં NCPમાં જોડાશે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.