દિલ્હી: ઇમારત ધરાશાયી થતાં 6 ના મોત, 12 લોકો દબાયા હોવાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં એક ઇમારતમાં છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે. દિલ્હીન મોતીનગરના સુદર્શન પાર્ક સ્થિત ડી બ્લોકમાં ઘરની અંદર એક સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો., જેના કારણે છત પડવાથી 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
મળતી માહિતી પ્રમાણે ઇમારતમા પંખા બનાવવાની ફેક્ટ્રી છે. ફેક્ટરી અંદર કંપ્રેસરમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે છત ધરાશાયી થઈ. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -