✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાનું થશે બંધ, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Mar 2018 08:00 PM (IST)
1

નવી દિલ્લી: દેશભરમાં 23 માર્ચે આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ ઠપ થઈ જશે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI એ જણાવ્યું કે આધાર સાથે જોડાયેલ સોફ્ટફેરને અપડેટ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તમામ આધાર કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે કે 23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા બંધ રહશે.

2

અપડેટ થઈ જાય ત્યાં સુધી આધારનું કામ બંધ રહેશે. આ સૉફ્ટવેરને અપડેટ કરવા માટે કેટલો સમય લાગશે તે અંગે કોઈ સ્પષ્ટા નથી. સૂત્રો પ્રમાણે થોડોક સમય લાગી શકે છે. જ્યાં સુધી સોફ્ટવેર અપડેટ નહીં થાય ત્યાં સુધી આધાર બનાવવાનું કામ બંધ રહેશે. જો કે સોફ્ટવેર અપડેટ પહેલા આધાર કાર્ડનું કામ ચાલુ રહેશે.

3

જણાવી દઈએ કે, આધાર કાર્ડ બનાવવા માટે એક ખાસ પ્રકારના સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફ્ટવેર દ્વારા આંખના રેટિના અને ફિંગર સ્કેન કરવામાં આવે છે. વ્યક્તિનું નામ અને સરનામું પણ રજિસ્ટર કરવામાં આવે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 23 માર્ચથી આધાર કાર્ડ બનાવવાનું થશે બંધ, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.