✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પંજાબ: આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ એક સાથે આપ્યા રાજીનામા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jul 2018 05:53 PM (IST)
1

આપ છોડનાર નેતાઓએ કેજરીવાલને મોકલેલા રાજીનામામાં ડૉ બલવીર સિંહ જૂથ પર તાનાશાહી વલણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી સૌથી વધુ નેતા પ્રતિપક્ષના નેતા સુખપાલ ખૈરાથી જોડાયેલા છે. સામૂહિક રાજીનામામાં આ નેતાઓએ ડૉ. બલવીર સિંહ પર ઘણા નેતાઓએ મનમાની રીતે બહાર કાઢવાનો આરોપ લગાવ્યો છે.

2

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ફટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનારા નેતાઓમાં 5 જિલ્લા અધ્યક્ષ, 6 ક્ષેત્રીય પ્રભારી અને 2 મહાસચિવનો સમાવેશ થાય છે.

3

આપના પંજાબ યૂનિટમાં એક સાથે 16 નેતાઓના રાજીનામાને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ચંદીગઢના 16 નેતાઓએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ પાર્ટી મામલાના પ્રભારી મનીષ સિસોદિયાએ પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ તમામ રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે કે નહીં, આ અંગેની જાણકારી હજી સુધી મળી શકી નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પંજાબ: આમ આદમી પાર્ટીના 16 નેતાઓએ એક સાથે આપ્યા રાજીનામા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.