✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકાના ચર્ચમાં બનશે સ્વામિનારાયણ મંદિર, કેટલા કરોડમાં ખરીદ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2018 07:53 AM (IST)
1

સંસ્થાનાના મહંત ભાગવત પ્રિયદાસ સ્વામીના મતે સંસ્થાના પ્રમુખ પુરષોત્તમપ્રિયદાસ સ્વામીના નેતૃત્વમાં 30 વર્ષ જૂના ચર્ચને સ્વામિનારાયણ મંદિરના રૂપમાં પુનનિર્મિત કરાયું છે.

2

આ અમેરિકાનું છઠ્ઠું અને વર્લ્ડમાં નવમું ચર્ચ છે જેને સ્વામિનારાયણના મંદિરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. ચર્ચને મંદિરના રૂપમાં પરિવર્તિત કરવાનું કામ અમદાવાદની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

3

એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, આ ચર્ચ લગભગ 5 એકરમાં ફેલાયેલું છે. જેમાં 18,000 સ્કેવયર ફૂટમાં બનેલ છે. ચર્ચને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 11 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.

4

વર્જિનિયા: ગુજરાતની સ્વામીનારયણ સંસ્થાએ અમેરિકાના વર્જિનિયામાં આવેલ 30 વર્ષ જૂના ચર્ચમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનશે જેના માટે તેને ખરીદી લેવામાં આવ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અમેરિકાના ચર્ચમાં બનશે સ્વામિનારાયણ મંદિર, કેટલા કરોડમાં ખરીદ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.