✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘તાકાત હોય તો સંઘ અને મોદી સરકાર મંદિર નિર્માણ માટે વટહુકમ લાવે’, જાણો ક્યા નેતાએ ફેંક્યો પડકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2018 08:08 AM (IST)
1

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ફરી એક વખત રાજમીતિ ગરમાઈ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં ઝડપથી રામ મંદિર નિર્માણ માટે જરૂરી છે કે સરકાર તેના માટે કાયદો બનાવે. હવે ભાગવના આ નિવેદન પર અસુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે.

2

મહત્વનું છે કે 2019ની લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ રહ્યા છે અને અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી સુનાવણી થવાની છે. તેના પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા રામમંદિર નિર્માણ માટે મોદી સરકારને કાયદો લાવવાની આપવામાં આવેલી સલાહના ઘણાં મતલબો પણ નીકળી રહ્યા છે.

3

એમઆઇએમના પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ભાજપ અને સંઘને નિશાને લીધા. અને કહ્યું કે હિંમત હોય તો સંઘ અને મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટેનો વટહુકમ બહાર લાવે. જ્યારે કે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું તો પહેલાથી કહેતો આવ્યો છું કે સરકારે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવો જોઇએ.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘તાકાત હોય તો સંઘ અને મોદી સરકાર મંદિર નિર્માણ માટે વટહુકમ લાવે’, જાણો ક્યા નેતાએ ફેંક્યો પડકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.