✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આગરા એક્સપ્રેસ હાઈવે પર ઉતરશે વાયુસેનાના 20 જેટ વિમાન, પાંચ દિવસ સુધી વાહનવ્યવહાર રહેશે બંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2017 05:57 PM (IST)
આગરા એક્સપ્રેસ હાઈવે પર ઉતરશે વાયુસેનાના 20 જેટ વિમાન, પાંચ દિવસ સુધી વાહનવ્યવહાર રહેશે બંધ
1

આ અભ્યાસમાં ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનો અને પરિવહન વિમાન સામેલ થશે. જેમાં મિરાજ 2000, ઝગુઆર, સુખોઈ30 અને એએન-32 પરિવહન વિમાન શામિલ થશે. આ અભ્યાસ 24 ઓક્ટોબરે સવારે 10 કલાકે શરૂ થશે. સિન્હાએ જણાવ્યું કે પહેલીવાર પરિવહન વિમાન આ હાઈવે પર ઉતરશે અને ઉડાણ ભરશે.

2

આગરા: આગરા એક્સપ્રેસ હાઈવે પર 24 ઓક્ટોબરે વાયુસેનાના વિમાન અભ્યાસ કરશે. ગત વર્ષે પણ આ અભ્યાસ થઈ ગયો છે પણ આ વખતે પરિવહન વિમાન(AN32) પણ આ એક્સપ્રેસ-વે પર ઉતરશે અને ઉડાણ ભરશે. આ વખતે વાયુસેનાના 20 વિમાન એક્સપ્રેસ-વે પર ઉતરશે અને ઉડાણ ભરશે, અભ્યાસના કારણે આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પરના કેટલાક ભાગમાં 20થી 24 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવર બંધ રહેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આગરા એક્સપ્રેસ હાઈવે પર ઉતરશે વાયુસેનાના 20 જેટ વિમાન, પાંચ દિવસ સુધી વાહનવ્યવહાર રહેશે બંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.