✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોવાઃ કોંગ્રેસના નેતાની ભાજપને સલાહ, ધારાસભ્યો 15-15 ગાયો પાળે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jul 2017 08:24 AM (IST)
1

ગોવાના પૂર્વમુખ્યમંત્રી પ્રતાપ રાણે એ કહ્યું કે, જ્યારે ગાય ઘરડી થઇ જાય ત્યારે હું તેની સાથે શું કરું. આ એક મોટી સમસ્યા છે. આપણે પ્રગતિશિલ રાજ્યના રૂપમાં આ વિષય પર વિચારવું જોઇએ. તમે બધાએ 15-15 ગાયો પાળવી જોઇએ. રસ્તાઓ પરની ગાયોને પોતાના ઘરે લઇ જાવ અને તેની સારસંભાળ કરો.

2

પણજી: ગોવામાં કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ રાણેએ ભાજપના ધારાસભ્યને 15-15 ગાય પાળવ કહ્યું. જેથી પશુપાલક ખેડુતોની સમસ્યા સમજી શકે. તેમણે મુખ્યમંત્રી મનોહર પારિકરે આપેલા ગૌમાંસ અંગેના નિવેદનનો બાચાવ કર્યો હતો. પારિકરેના આ નિવેદન પર વિએચપીએ વિરોધ પણ કર્યો હતો. ગોવા વિધાનસભાના ચાલી રહેલા ચોમાસુ સત્રમાં બજેટ સંબંધિત ચર્ચામાં રાણેએ કહ્યું કે, ખેડુતોને ઘરડી ગાય પાળવું મુશ્કેલ પડી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગોવાઃ કોંગ્રેસના નેતાની ભાજપને સલાહ, ધારાસભ્યો 15-15 ગાયો પાળે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.