✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામ મંદિર મામલે 5 જજોની બેંચ 10 જાન્યુઆરીથી કરશે સુનાવણી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2019 06:18 PM (IST)
1

નવી દિલ્હી: અયોધ્ય રામ મંદિર મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચ બનાવવામાં આવી છે. ગોગોઈ સિવાય બેન્ચમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ યૂ યૂ લલિત, જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ વાઇ વી ચંદ્રચૂડ સામેલ છે. રામ મંદિર પર 10 જાન્યુઆરીથી સુનાવણી શરૂ થશે. આ મામલે તપાસ સંવિધાનિક બેન્ચમાં થશે. કૉર્ટે ત્રીજી જાન્યુઆરીએ અયોધ્યામાં વિવાદિત જમીનના માલિકીના હક સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા નવી બેન્ચનું ગઠન કરવા કહ્યું હતું.

2

હિન્દુ મહાસભાના વકીલનું કહેવું છે કે અમે 10 જાન્યુઆરીએ આમ મામલે સુનાવણી કરનારી બેન્ચ સમક્ષ પોતાનો પક્ષ રાખશું અને આ મામલે દરરોજ સુનાવણીની અપીલ કરીશું. તેમણે જણાવ્યું કે આ મામલે બન્ને તરફથી પોત-પોતાનો પક્ષ રાખી ચુકી છે. દસ્તાવેજોનું આદાન-પ્રદાન થઈ ચુક્યું છે. હિંદુ મહાસભાના વકીલે જણાવ્યું કે અલાહબાદ હાઇકોર્ટે 90 દિવસોમાં દરરોજ સુનાવણી કરી અયોધ્યા મામલે પોતાનો નિર્ણય આપ્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટને અપીલ છે કે જો આ મામલે બન્ને પક્ષ સહયોગ કરે તો 60 દિવસોની અંદર ચૂકાદો આવી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રામ મંદિર મામલે 5 જજોની બેંચ 10 જાન્યુઆરીથી કરશે સુનાવણી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.