✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અયોધ્યામાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક સાથે પ્રગટાવ્યા 3 લાખથી વધુ દીવા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2018 10:09 AM (IST)
1

અયોધ્યા: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આ વર્ષે દિવાળી ખૂબજ વિશેષ રહી. દિવાળીની પૂર્વ સંધ્યાએ મંગળવાર સરયૂ નદી કિનારે દીપોસ્તવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક સાથે 3 લાખથી વધુ દીવા પ્રગટાવી અયોધ્યાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ થઈ ગયું છે.

2

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના આધિકારિક નિર્ણાયક રિષિ નાથે ઘાટ પર રેકોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી.

3

4

5

6

અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દક્ષિણ કરિયાના ફર્સ્ટ લેડી કિમ જૂંગ સૂક ઉપસ્થિતમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

7

રિષિએ જણાવ્યું કે પાંચ મીનિટમાં એક સાથે કુલ 3,01,152 દિવા પ્રગટાવવામાં આવ્યા. રામની પૈડીના બન્ને બાજુ ઘાટ પર કુલ 3.35 લાખ દીવા સળગાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

8

9

10

આ એક નવો રેકોર્ડ છે, રિષિ નાથે કહ્યું કે આ રેકોર્ડે હરિયાણામાં 2016માં બનાવવામાં આવેલા રેકોર્ડને તોડી દીધો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અયોધ્યામાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક સાથે પ્રગટાવ્યા 3 લાખથી વધુ દીવા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.