✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાબા રામદેવનું ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે વર્ચસ્વ, ત્રણ ચેનલોને સરકારે આપી મંજૂરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 May 2018 04:37 PM (IST)
1

સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.

2

ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.

3

નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.

4

નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.

5

પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બાબા રામદેવનું ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે વર્ચસ્વ, ત્રણ ચેનલોને સરકારે આપી મંજૂરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.