✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સિમી આતંકવાદી એન્કાઉન્ટર મામલોઃ 160 સુરક્ષા કર્મીઓમાંથી 80 CM, મંત્ર, અધિકારીઓની ઘરે તેનાત હતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2016 11:23 AM (IST)
1

એબીપી ન્યૂઝ પાસે જેલ સિપાહીનો પૂરી લિસ્ટ છે. જેમા 80 જેલ સિપાહીઓમાંથી 20 જેલ મુખ્યાલય, 10 મુખ્ય સચિવ જેલ, 4 જેલ મંત્રી, 4 પૂર્વ જેલ મંત્રી અને 4 ને જેલ ધિક્ષકની સુરક્ષામાં તેનાત કરવામાં આવ્યા હતા.

2

ભોપાલઃ જેલમાંથી સિમીના 8 આતંકવાદીના ભાગવાને લઇને મોટો ખુલાસો થયો છે. 30 ઓક્ટોબરે જેલની સુરક્ષામાં તેનાત 160 સુરક્ષા કર્મીઓમાથી 80 જેટલા સુરક્ષા કર્મીઓને જેલ સિવાયની જગ્યાએ બહાર તેનાત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી, જેલ મંત્રી, પૂર્વ જેલમંત્રી અને મુખ્ય સચિવના ઘરે તેનાત કરવામાં આવ્યા હતા.

3

  • હોમ
  • India-news
  • દેશ
  • સિમી આતંકવાદી એન્કાઉન્ટર મામલોઃ 160 સુરક્ષા કર્મીઓમાંથી 80 CM, મંત્ર, અધિકારીઓની ઘરે તેનાત હતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.