✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દેશમાં ખેડૂતોને નથી મળી રહ્યો મોટાભાગની યોજનાઓનો લાભ, BJP સાંસદનું ચોંકાવનારું નિવેદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2019 06:39 PM (IST)
1

તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, 1952થી લઈ અત્યાર સુધી 100 ઉદ્યોગપતિઓને જેટલા રૂપિયા આપ્યા તે રકમના માત્ર 17 ટકા રૂપિયા જ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને અત્યાર સુધીમાં આર્થિક સહાયતા તરીકે આપ્યા છે. એટલે કે દેશની 70 ટકા વસતિને છેલ્લા 67 વર્ષમાં જેટલી આર્થિક મદદ રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કરી છે તેનાથી અનેક ગણા વધારે પૈસા 100 ધનવાન પરિવારનો આપ્યા છે. આવી સ્થિતિમાં આપણે ખેડૂતોની વાત કરીએ છીએ.

2

ગાંધીએ એમ પણ કહ્યું કે, દેશમાં થતા કુલ ફળ ઉત્પાદનના 56 ટકા શરૂઆતના 96 કલાકમાં જ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાના અભાવે સડી જાય છે. ભારતની મંડીઓમાં ખેડૂતોએ તેમનો પાક વેચવા માટે સરેરાશ 1.6 દિવસ રાહ જોવી પડે છે. પરિણામે રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે ઘણીવાર તે પાક ઓછા ભાવે વેચવા મજબૂર બને છે.

3

નવી દિલ્હીઃ દેશમાં ખેડૂતોની હાલતને લઈ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં ખેડૂતોને મોટાભાગની યોજનાઓનો લાભ મળી રહ્યો નથી. દેશમાં જ્યારે પણ ખેડૂતોને વધારે આર્થિક સહાયતા આપવાની વાત આવે છે ત્યારે હાહાકાર મચી જાય છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દેશમાં ખેડૂતોને નથી મળી રહ્યો મોટાભાગની યોજનાઓનો લાભ, BJP સાંસદનું ચોંકાવનારું નિવેદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.