✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકસભા પહેલા આજથી બીજેપીનું રાષ્ટ્રીય અધિવેશન, રામલીલા મેદાન બનશે 'મિની પીએમઓ'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2019 09:27 AM (IST)
1

આ બે દિવસના અધિવેશન દરમિયાન પીએમ મોદી રામલીલા મેદાનમાં જ રહેશે, એટલા માટે મંચ સાથે જોડાયેલુ નાનું પીએમઓ અહીંથી જ કામ કરશે. જ્યાં સુધી પીએમ અહીં રહેશે ત્યાંથી કેટલાક અધિકારીઓ પીએમ સંબંધિત કામ અહીંથી જોશે.

2

માનવામાં આવી રહ્યું છે કે, દેશભરમાંથી આ બેઠકમાં લગભગ 14 હજાર બીજેપી કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે, આમાં બધા સાંસદો, બધા ધારાસભ્યો, બધા જિલ્લાધ્યક્ષો, બધા મહામંત્રીઓ, બધા મુખ્યમંત્રીઓ, બધા પ્રદેશ અધ્યક્ષો, બધા વિપક્ષના નેતાઓ સામેલ થવાના છે. પરિષદની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંબોધન કરીને કરવાના છે. જે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે.

3

4

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી- બીજેપી મિશન 2019ની ઔપચારિક તૈયારીઓમાં લાગી ગઇ છે, દિલ્હીના રામલીલા મેદાનમાં આજથી રાષ્ટ્રીય અધિવેશનની શૂરઆત કરવા જઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા બીજેપીનું આ સૌથી મોટુ અધિવેશન છે, જેમાં દેશભરના પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • લોકસભા પહેલા આજથી બીજેપીનું રાષ્ટ્રીય અધિવેશન, રામલીલા મેદાન બનશે 'મિની પીએમઓ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.