✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અસમ: બ્રહ્મપુત્ર નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, 23 લોકો ડૂબ્યા હોવાની આશંકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2018 10:00 PM (IST)
1

અહેવાલ પ્રમાણે આ દુર્ઘટના બોટના એન્જીનમાં ખરાબીના આવવાના કારણે બની હતી અને બપોરે બે વાગ્યાની આસપાસ અશ્વાકલાંતા મંદિર કિનારાની નજીક એક મોટી શિલા સાથે અથડાઇ હતી. બોટમાં ક્ષમતા કરતા વધારે વજન હતું. યાત્રીઓ સિવાય આ બોટમાં 18 બાઈક્સ પણ હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મુસાફારોમાં કેટલીક મહિલા અને બાળકો પણ હતા.

2

નવી દિલ્હી: અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં એક ફેરી બોટ પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 23 લોકો ગુમ થયા હવોની આશંકા છે. બોટમાં 40 જેટલા યાત્રાળુઓ સવાર હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 12 લોકો તરીને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે. જ્યારે એસડીઆરએફ અને એનડીઆરએફના ટીમનું રેસક્યૂ ઓપરેશન ચાલું છે. અત્યાર સુધી એક મૃતદેહ મળી આવ્યો છે.

3

આ બોટ ગુવાહાટી થી ઉત્તર ગુવાહાટીમાં મધ્યમ તરફ જઈ રહી હતી. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીમાં જળસ્તર પણ વધ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અસમ: બ્રહ્મપુત્ર નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, 23 લોકો ડૂબ્યા હોવાની આશંકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.