✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે સાંજ સુધીમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચવાની આશા, બોની કપુરની દુબઈ પોલીસે કરી પુછપરછ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2018 08:54 AM (IST)
1

2

શ્રી દેવીનો પાર્થિવ દેહ આજે ભારત આવી શકે છે. શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાના અહેવાલો રજુ થયા હતા બાદમાં દુબઈની ફોરેન્સિકમાં તપાસ બાદ જાહેર કરેલા રિપોર્ટમાં શ્રીદેવીનું મૃત્યુ પાણીમાં ડુબી જવાના કારણે થયુ હોવાનું સામે આવ્યું છે.

3

દુબઈથી શ્રીદેવીના પાર્થિવ દેહને પ્લેન મારફતે મુંબઈ લાવવામાં આવશે. ત્યારબાદ પાર્થિવ દેહને બોની કપુરના ભાગ્ય બંગલા પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ દર્શન બાદ લોખંડવાલા ગ્રીન એકર્સમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

4

મુંબઈ: દુબઈના સરકારની વકીલે શ્રીદેવીના મોતની તપાસ શરૂ કરી છે, જરૂર પડી તો ફરી વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવી શકે છે. સાંજ સુધીમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચવાની આશા છે.

5

શ્રીદેવીના મોત અંગેના બધા રિપોર્ટ ભારતીય દૂતાવાસને સોંપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની બધી જાણકારીને ગુપ્ત રાખવામાં આવી રહી છે. શ્રી દેવીના પાર્થિવ દેહ પર લેપ લગાવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જે બાદ આજે સાંજ સુધીમાં પાર્થિવ દેહ ભારત લવાશે.

6

શ્રીદેવીના મોત અંગેનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દુબઈ પોલીસે બોની કપૂર કરી પૂછપરછ કરી હતી, જેમાં પોલીસે શ્રીદેવીના મોત અંગે બોની કપૂરને અનેક સવાલ પૂછ્યા હતા અને બોની કપૂરનું નિવેદન નોંધ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આજે સાંજ સુધીમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચવાની આશા, બોની કપુરની દુબઈ પોલીસે કરી પુછપરછ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.