✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે ખાંડના ભાવમાં પણ કિલોએ રૂપિયા 20નો જંગી વધારો થશે, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2017 10:22 AM (IST)
હવે ખાંડના ભાવમાં પણ કિલોએ રૂપિયા 20નો જંગી વધારો થશે, જાણો શું છે કારણ?
1

હાલમાં 40 કરોડ બીપીએલ ધારકોને આ સ્કીમ હેઠળ લાભ મળે છે. આ સ્કીમ હેઠલ હાલમાં કુલ 2.7 મિલિયન ટન ખાંડ વેચવામાં આવે છે.

2

વર્તમાન યોજના અનુસાર રાજય સરકારો જાહેર વિતરણ હેઠળ ખાંડ ખુલ્લા બજારમાંથી જથ્થાબંધ દરે ખરીદે છે અને પ્રતિ કિલો ૧૩.પ૦ દરથી વેચે છે. કેન્દ્ર સરકાર રાજયોને ૧૮.પ૦ રૂ. પ્રતિ કિલોના ભાવથી સબસીડી આપે છે.

3

બજેટમાં સરકારે રાશનની દુકાનોએથી વેચાતી ખાંડ પર સબસીડી યોજના હેઠળ પડતર દાવાઓના ચુકવણા માટે ર૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટ ફાળવણી ૪પ૦૦ કરોડની હતી.

4

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બજેટમાં ખાંડ પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આવતા નાણાકીય વર્ષથી કેન્દ્ર સરકાર રાશનની દુકાનેથી વેચાતી ખાંડ માટે રાજયોને ૧૮.પ૦ રૂ. પ્રતિ કિલોના હિસાબથી અપાતી સબસીડી બંધ કરશે.

5

આનાથી ખાંડ મોંઘી થવાની સંભાવના છે. સરકારે અગાઉના દાવાઓના નિપટારા માટે બજેટમાં ફકત ર૦૦ કરોડની ફાળવણી કરી છે. આ નિર્ણયને કારણે સરકારને 4500 કરોડ રૂપિયાની બચત થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હવે ખાંડના ભાવમાં પણ કિલોએ રૂપિયા 20નો જંગી વધારો થશે, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.