✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પંજાબની રેલી પહેલા રાજનીતિ શરૂ, કેપ્ટન અમરિન્દરે PM મોદીને આપી આ બે ચેલેન્જ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jul 2018 12:48 PM (IST)
પંજાબની રેલી પહેલા રાજનીતિ શરૂ, કેપ્ટન અમરિન્દરે PM મોદીને આપી આ બે ચેલેન્જ
1

ચંદીગઢઃ 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબમાં રેલીને સંબોધિત કરશે. પણ પીએમ મોદીને પંજાબ પહોંચતા પહેલાજ આના પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

2

3

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર હવે સીધા સામાન્ય લોકો સાથે જોડાઇ રહ્યાં છે. આ જ આગેવાનીમાં પીએમ મોદી આજે ખેડૂતોને સાધવાની કોશિશ કરશે. પીએમ આજે પંજાબના મલોટમાં ખેડૂત રેલીને સંબોધિત કરશે.

4

તેમને લખ્યું છે કે, અમારા પરેશાન ખેડૂતો તમારી પાસેથી કંઇક પૉઝિટીવ સાભળશે તો સારુ લાગશે, કૃપા કરીને તેમને નિરાશ ના કરતાં.

5

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પીએમ મોદી બે ચેલેન્જ આપ્યા છે. તેમને ટ્વીટ કરીને પીએમને પ્રવાસ પહેલા કહી દીધુ છે કે, પીએમે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દેવી જોઇએ.

6

અમરિન્દર સિંહે કહ્યું કે, મને આનંદ છે કે, વડાપ્રધાન પંજાબના ખેડૂતોને સંબોધિત કરશે. હું કહેવા માગીશ કે વડાપ્રધાને આ અવસરે દેવા માફીની જાહેરાત કરી દેવી જોઇએ અને આની સાથે તેમને સ્વામિનાથન રિપોર્ટની ભલામણોને લાગુ કરવાની જાહેરાત કરી દેવી જોઇએ.

  • હોમ
  • India-news
  • દેશ
  • પંજાબની રેલી પહેલા રાજનીતિ શરૂ, કેપ્ટન અમરિન્દરે PM મોદીને આપી આ બે ચેલેન્જ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.