✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

BJP અને RSSના નેતાઓના ઘરનું એક કુતરુ પણ આઝાદી માટે કુરબાન થયુ નથીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2018 07:28 AM (IST)
BJP અને RSSના નેતાઓના ઘરનું એક કુતરુ પણ આઝાદી માટે કુરબાન થયુ નથીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે
1

2

ખડગેએ બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપીની સરકાર બંધારણ બદલવા માગે છે પણ અમે છેલ્લા શ્વાસ સુધી આમ નહીં થવા દઇએ.

3

કોંગ્રેસ મહાસચિવ ખડગેએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પાર્ટીની જન સંઘર્ષ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત માટે આયોજિત એક રેલીમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન ખડગેએ કહ્યું કે, આપણે લોકોએ (કોંગ્રેસે) દેશ માટે પોતાનુ જીવન બલિદાન કરી દીધુ છે. ઇન્દિરા ગાંધીએ દેશની એકતા, અખંડતા માટે બલિદાન આપ્યું, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાની જીવન કુરબાન કર્યું. મને બતાવો કે દેશની આઝાદી માટે બીજેપી અને સંઘ (નેતાઓ)ના ઘરેથી એક કુતરુ પણ કુરબાન થયુ છે.

4

5

ફેઝપુરઃ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વિવાદિત નિવેદન આપીને રાજનીતિ ગરમાવી દીધી છે. પાર્ટી નેતા ખડગેએ કહ્યં કે, દેશમાં આઝાદી માટે RSS અને BJPના નેતાઓના ‘ઘરેથી એક કુતરાએ’ પણ પોતાનું બલિદાન નથી આપ્યું.

  • હોમ
  • India-news
  • દેશ
  • BJP અને RSSના નેતાઓના ઘરનું એક કુતરુ પણ આઝાદી માટે કુરબાન થયુ નથીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.