✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘રામે પણ સીતાજીને શંકાના આધારે છોડી દીધા હતાં’, જાણો કોંગ્રેસના ક્યા સાંસદે બફાટ કર્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Aug 2018 02:50 PM (IST)
1

આમ બિલ પસાર થાય તે પહેલા કોંગ્રેસના સાંસદે કરેલા બફાટથી કોંગ્રેસને જવાબ આપવાનો ભારે પડી શકે છે.

2

રાજ્યસભામાં મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસનુ પ્રતિનિધિત્વ કરતા સાંસદ હુસેન દલવાઈએ જણાવ્યું હતું કે, માત્ર મુસ્લિમ સમાજ નહીં દરેક સમાજમાં મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર થાય છે. હિન્દુ, શિખ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પુરુષોનું જ વર્ચસ્વ છે. શ્રી રામચંદ્રજીએ શંકાના આધારે સીતાજીને છોડી દીધા હતા.

3

નવી દિલ્હી: ત્રણ તલાકના બિલ પર રાજ્યસભામાં મંજૂર થાય તે પહેલાં જ કોંગ્રેસના એક સાંસદે આપેલું નિવેદન કોંગ્રેસ પાર્ટીની હિન્દુ વિરોધી છબીને વધારે મજબૂત બનાવી શકે છે. આ નિવેદનથી નવો જ વિવાદ છેડાયો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘રામે પણ સીતાજીને શંકાના આધારે છોડી દીધા હતાં’, જાણો કોંગ્રેસના ક્યા સાંસદે બફાટ કર્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.