✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચેન્નાઇની કૉલેજમાં હિન્દુ વિરોધી પેઇન્ટિંગને લઇને વિવાદ, બીજેપીના વિરોધ બાદ માંગી માફી, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2019 10:08 AM (IST)
1

2

પેઇન્ટિંગનો જબરદસ્ત વિરોધ થયો હતો, બીજેપીએ લોયોલા કૉલેજમાં થયેલા કાર્યક્રમને લઇને પોલીસ ફરિયાદ પણ કરી હતી. તામિલનાડુ બીજેપી અધ્યક્ષ તામિલસાઇ સુંદરરાજને પણ પેઇન્ટિંગ બનાવવાની નિંદા કરી હતી.

3

લોયોલા કૉલેજે વીથી વિરુધૂ વિજાહ નામથી 19 અને 20 જાન્યુઆરીએ લોકઉત્સનું આયોજન કર્યુ હતુ. આ દરમિયાન પ્રદર્શનીમા કેટલીક પેઇન્ટિંગ હિન્દુ વિરોધી ચિત્રો સાથે રજૂ કરવામાં આવી હતી, આ પેઇન્ટિંગમાં ભારતમાતાની હતી જેના પર MeToo કેમ્પેઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પેઇન્ટિંગમાં ત્રિશૂલને પણ ખરાબ રીતે બતાવવામાં આવ્યુ હતુ, આનો બીજેપી અને કેટલાક દક્ષિણપંથી સંગઠનોએ વિરોધ કર્યો હતો.

4

ચેન્નાઇઃ ચેન્નાઇની લોયોલા કૉલેજમાં એક પ્રદર્શની દરમિયાન કેટલીક પેઇન્ટિંગને લઇને જોરદાર વિવાદ થયો, જોકે બાદમાં પેઇન્ટિંગને હટાવી લેવામાં આવી હતી. કૉલેજ પ્રશાસને આને લઇને માફી પણ માંગી હતી, કેમકે આ પેઇન્ટિંગમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલી કેટલાક પ્રતિક ચિન્હોને કથિત રીતે ખરાબ પ્રકારે બતાવવામાં આવ્યા હતા. સાથે બીજેપી અને વડાપ્રધાન મોદીને પણ ખરાબ રીતે બતાવવામાં આવ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • ચેન્નાઇની કૉલેજમાં હિન્દુ વિરોધી પેઇન્ટિંગને લઇને વિવાદ, બીજેપીના વિરોધ બાદ માંગી માફી, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.