✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણો, મોદી સરકારના સમયમાં સંરક્ષણ બજેટમાં કેટલો ઓછો વધારો કરવામાં આવ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2017 01:23 PM (IST)
1

તમને જણાવીએ કે, જ્યારે મોદી સરકારમાં આવી ત્યારે સંરક્ષણ બજેટ 2.29 કરોડના વર્ષ 2014-15થી વધારીને ચાલુ વર્ષે 2.74 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું.

2

જોકે, સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરની ઈચ્છા હતી કે સંરક્ષણ બજેટ જીડીપીના 3 ટકા કરવામાં આવે.

3

ગઈકાલે જ રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેક્ષણમાં જીડીપીના 6.75થી 7 ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

4

તેનો મતલબ એ થયો કે જે ગતિએ જીડીપીમાં વધારો થઈ રહ્યો છે તેની તુલનામાં સંરક્ષણ બજેટમાં ખૂબ જ ઓછો વધારો કરવામાં આવ્યો છે.

5

નવી દિલ્હીઃ બજેટ 2017-18માં પણ સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સંરક્ષણ વજેટ વધીને 2.74 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. વર્ષ 2016-178માં બજેટ 2.58 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે સંરક્ષણ બજેટમાં એક ટકા કરતાં પણ ઓછો વધારો કરવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જાણો, મોદી સરકારના સમયમાં સંરક્ષણ બજેટમાં કેટલો ઓછો વધારો કરવામાં આવ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.