✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બચ્ચન પરિવારમાં નોટબંધીને લઇને અલગ-અલગ મત, જાણો કોનો શું છે મત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2016 02:57 PM (IST)
1

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. અને એશ્વર્યા રાયે પણ તેનું સમર્થન કર્યું હતું. પરંતુ આ તસ્વીર જોયા બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, જયા બચ્ચની મત આ મામલે શું છે.

2

3

જયા બચ્ચન આ મંચ પર સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવ સાથે પહોંચી હતી.

4

તેમનો આ મત ત્યારે જ વ્યક્ત થઇ ગયો જ્યારે તે આ મંચ પર નજર આવ્યા હતા.

5

બુધવારે જયા બચ્ચન ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે એક મંચ પર નજર આવી હતી. જ્યાં નોટબંધીના વિરોધમાં મમતા બેનર્જી ધરણા આપી રહ્યા હતા.

6

નવી દિલ્લીઃ બોલીવુડમાં નોટબંધીને લઇને સ્ટાર્સમાં અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે ત્યારે બોલીવુડના બચ્ચન પરિવારમાં પણ અલલ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચના જ ઘરમાં અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. બીગ-બી અને એશ્વર્યા રાયે નોટબંધીના નિર્ણયના વખાણ કર્યા હતા. તો જયા બચ્ચન પીએમ મોદીના આ નિર્ણયની વિરુદ્ધ નજર આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • બચ્ચન પરિવારમાં નોટબંધીને લઇને અલગ-અલગ મત, જાણો કોનો શું છે મત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.