✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ત્રણ રાજ્યમાં કોંગ્રેસની જીત નથી થઈ, ભાજપ હારી છેઃ અરવિંદ કેજરીવાલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Dec 2018 04:47 PM (IST)
1

તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, પાર્ટી અને સરકારે જે કામ કર્યું છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી. ચાર વર્ષમાં તેમની સરકારે એવા ઘણા કામો કર્યા છે, જે બીજા રાજ્યોમાં પક્ષો 15 વર્ષમાં પણ કરી શક્યા નથી.

2

કેજરીવાલે એમ પણ કહ્યું કે, દિલ્હી સરકારની 400 ફાઇલની તપાસ કેન્દ્ર સરકારે તપાસ કરી પરંતુ કંઈ ન મળ્યું. જે બાદ મોદીએ અમને ઇમાનદારીનું સર્ટિફિકેટ આપ્યું છે. હું કહું છું કે મોદી તેમની 4 ફાઇલ બતાવી દે, જેલ ન થાય તો કહેજો. સત્યના માર્ગે ચાલવામાં અનેક મુશ્કેલી પડે છે. માત્ર ભાજપ જ નહીં તમામ પક્ષો આવા હોય છે.

3

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ચરિત્ર એક સમાન હોવાનો દાવો કરીને કહ્યું કે, આ પક્ષોની રાજનીતિથી નિરાશ જનતા દરેક ચૂંટણીમાં માત્ર સત્તારૂઢ પક્ષને હરાવવા માટે વોટ આપવા મજબૂર છે. તેથી તાજેતરમાં જાહેર થયેલા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ત્રણ રાજ્યોમાં જનતાઓ ભાજપને હરાવ્યું છે, આ કોંગ્રેસની જીત નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ત્રણ રાજ્યમાં કોંગ્રેસની જીત નથી થઈ, ભાજપ હારી છેઃ અરવિંદ કેજરીવાલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.