✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

17 નવેમ્બરે થવાની હતી નોટબંધીની જાહેરાત, પણ આ કારણે કરવી પડી 8 નવેમ્બરે, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2016 10:36 AM (IST)
1

પણ તે અગાઉ 2000ની નોટની તસવીરો વાયરલ થઇ જતાં બ્લેકમની રાખતા લોકો સાવધ ન થઈ જાય તે માટે સરકારે નક્કી તારીખથી પહેલાં જ 1000 અને 500ની નોટ બંધ કરી દીધી. આરબીઆઈએ પોતાની તમામ કવાયતને ઓપરેશન ક્લીન નોટ પોલિસી નામ આપ્યું હતું.

2

બેન્કોને આ માટે 17 નવેમ્બર સુધી બંદોબસ્ત કરવાનું કહેવામાં આવ્યું હતું. બેંકોને 15 દિવસની મુદત આપવામાં આવી હતી. જો આરબીઆઇની આ યોજના સફળ રહી હોત તો લોકોને પડી રહેલી મુશ્કેલીઓમાં ઘટાડો થઇ શક્યો હોત.

3

વાસ્તવમાં સરકાર સચોટ યોજના સાથે આ યોજનાની જાહેરાત કરવા માંગતી હતી. આરબીઆઈએ બેંકોને એટીએમમાં 100 રૂપિયાની નોટના જથ્થાને વધારવા જણાવ્યુ હતુ આ માટે 5 મે અને 2 નવેમ્બરના રોજ લેટર લખવામાં આવ્યો હતો. જે પ્રમાણે બેંકોના કુલ એટીએમના 10% એટલે કે 20 હજાર મશીનોમાં માત્ર 100-100 રૂપિયાની નોટો નીકળે તેવી વ્યવસ્થા કરવાની હતી.

4

નવી દિલ્લીઃ કેન્દ્રની સરકાર દ્ધારા 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના 10 દિવસ બાદ પણ સ્થિતિ એવીને એવી જ રહી છે. આજે પણ બેન્કો આગળ લોકોની લાઇનમાં ઘટાડો થયો નથી. એક રિપોર્ટ પ્રમાણે, વાસ્તવમાં આ યોજના 17 નવેમ્બરના રોજ જાહેર થવાની હતી પરંતુ તે અગાઉ જ 2000 રૂપિયાની નવી નોટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતાં મોદી સરકારે આ યોજના 8 નવેમ્બરે જ જાહેરાત કરવી પડી. આરબીઆઈ તરફથી બેંકોને લખવામાં આવેલો લેટર આ વાતનો ઈશારો કરે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 17 નવેમ્બરે થવાની હતી નોટબંધીની જાહેરાત, પણ આ કારણે કરવી પડી 8 નવેમ્બરે, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.