✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સેનાનું કોઈ ઑપરેશન નહીં, મોદી સરકારે સ્વીકારી CM મેહબુબા મુફ્તીની માંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2018 05:23 PM (IST)
1

સીઝફાયરના આદેશ બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, હું આ આદેશનું સ્વાગત કરું છું. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મામલે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું, જેના માટે આભાર. સાથે સર્વ પક્ષની બેઠકમાં સામેલ તમામ પાર્ટીનો આભાર,

2

મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્ર સરકાર પાસે ઘાટીમાં રમઝાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માંગ કરી હતી. જેથી સામાન્ય લોકોને રમઝાનના અવસર પર રાહત અને રાજ્યમાં બહેતર માહોલ બનાવવા મદદ મળશે.

3

જો કે રમઝાન દરમિયાન કોઈ પણ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાદળોને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ અભિયાનમાં સહયોગ કરશે. જેથી રમઝાનના સમયે કોઈ સમસ્યા ના થાય. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. તે લોકોની ઓળખ કરવી જરૂરી છે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને બદનામ કરે છે.

4

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન સુરક્ષા દળો દ્વારા કોઈ પણ સર્ચ ઑપરેશન નહીં કરવાની મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલી રીતે સીઝફાયરના નામનો ઉલ્લેખ કર્યો નથી. ગૃહમંત્રી રાજનાથસિંહે આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીને આપી દીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સેનાનું કોઈ ઑપરેશન નહીં, મોદી સરકારે સ્વીકારી CM મેહબુબા મુફ્તીની માંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.