✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા, લોકોમાં ભયનો માહોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Oct 2018 07:20 PM (IST)
1

આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ સરહદ પર 4.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ દરમિયાન કોઈ નુકશાનની જાણકારી સામે નથી આવી.

2

જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરની બહાર નિકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3 માપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શ્રીનગરમાં બીજો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા, લોકોમાં ભયનો માહોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.