✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વધુ એક અર્થશાસ્ત્રીએ છોડ્યો સરકારનો સાથ, સુરજીત ભલ્લાએ PMEACમાંથી આપ્યું રાજીનામું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Dec 2018 02:29 PM (IST)
1

જણાવીએ કે, ઉર્જિત પટેલે 10 ડિસેમ્બરે જ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે સુરજીત ભલ્લાના રાજીનામાના અહેવાલ આવ્યા છે. પહેલા જ કહેવાતું હતું કે સ્વાયત્તાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણને કારણે રાજીનામું આપશે પરંતુ ત્યારે કોઈ રીતે એવું ન થયું અને આ મુદ્દે સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ ઉર્જિત પટેલે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે.

2

ભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઉટ ટ્વિટર પર લખ્યું, પીએમઈસીના પાર્ટ સભ્યપદ પરથી મેં 1 ડિસેમ્બરે રાજીનામું આપ્યું છે. આ સમિતિમાં નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોય અધ્યક્ષ હતા. અર્થશાસ્ત્રી રથિન રોય, અશિમા ગોયલ અને શામિકા રવિ આ સમિતિના અન્ય સભ્ય છે.

3

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આર્થિક મોર્ચે વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનું રાજીનામું પહેલા જ આવી ગયું હતું પરંતુ તેની જાણકારી હવે સામે આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • વધુ એક અર્થશાસ્ત્રીએ છોડ્યો સરકારનો સાથ, સુરજીત ભલ્લાએ PMEACમાંથી આપ્યું રાજીનામું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.