✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમીન હસ્તગત કરવાના નિર્ણય સામે ખેડૂતોએ સમાધિ બનાવી કર્યું પ્રદર્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 04:38 PM (IST)
1

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, મગફળીનો પાક પર પણ બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. એક ખેડૂતે જણાવ્યું કે ભથ્થાના નામ પર સરકાર અમારી જમીન હસ્તગત કરી બીજે આપવા માગે છે પરંતુ તેના બદલામાં લીઝ માંગી રહી છે.

2

ખેડૂતોનું કહેવું છે કે, આ ખૂબજ ફળદ્રુપ જમીન છે તેનાથી તેમની રોજી રોટી ચાલે છે. જે છીનવી રહી છે. તેમનું કહેવું છે કે, તેઓ મુખ્યમંત્રી અને મંત્રીઓ સુધી અનેક ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ કોઈ અમારી સાંભળતું નથી. 2 ઓક્ટબરથી જમીનની અંદર સમાધિ પર બેઠેલા આ ખેડૂતોની સાંભળનાર કોઈ નથી.

3

જયપુર: જયપુરમાં જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી સરકારી આવાસ માટે જમીન હસ્તગત કરવાના નિર્ણયના વિરોધમાં ખેડૂતો જમીન સમાધિ પર બેસી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે, તે પોતાની જમીન આપવા નથી માંગતા તો પણ જયપુર વિકાસ સત્તાધિકારીઓ બળજબરી પૂર્વક ફરજ પાડી રહ્યા છે. ખેડૂતો જયપુર વિકાસ સત્તાધિકારને અનેક વખત ફરિયાદ પણ કરી ચુક્યા છે કે તેમની પાસે જમીન આપવા માટે નથી. તો પણ જેડીએ બળજબરી કરી રહી છે

  • હોમ
  • India-news
  • દેશ
  • જમીન હસ્તગત કરવાના નિર્ણય સામે ખેડૂતોએ સમાધિ બનાવી કર્યું પ્રદર્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.