ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2018 06:18 PM (IST)
1
ઘટના સ્થળે પોલીસ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. એનડીઆરએફના ડિજી સંજય કુમારે કહ્યું કે કાટમાળમાંથી 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે.
2
ગાઝિયાબાદના એસએસપી વૈભવ કૃષ્ણએ કહ્યું કે, દુર્ઘટના અંગે એફઆરઆઈ દાખલ થશે. તેઓએ કહ્યું કે કાટમાળમાં હજુ કેટલાંક લોકો દબાયેલાં હોય શકે છે. તપાસ બાદ દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી થશે.
3
ગાઝિયાબાદ: પાંચ માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, અનેક મજૂરો દબાયા હોવાની આશંકા