✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપની ‘બેચલર સીએમ ક્લબ’ની સભ્ય સંખ્યા 4 થઈ, યોગી આદિત્યનાથ સિવાય બીજા ક્યા 3 CM અપરણિત? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2017 11:53 AM (IST)
1

ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનનારા ત્રિવેન્દ્ર રાવત પણ અપરણિત છે.

2

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ અપરણિત છે.

3

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં લગ્ન થયાં હતાં પણ તેમણે દામ્પત્ય જીવન ભોગવ્યું નથી.

4

નવી દિલ્લીઃ ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમની પસંદગી કરી છે તે યોગી આદિત્યનાથ અપરણિત છે. યોગીની પસંદગી કરીને ભાજપે તેની બેચલર સીએમ ક્લબમાં વધુ એકનો ઉમેરો કર્યો છે. યોગી આદિત્યનાથના સમાવેશ સાથે ભાજપના બેચલર સીએમ ક્લબની સભ્યસંખ્યા 4 પર પહોંચી છે.

5

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ અપરણિત છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભાજપની ‘બેચલર સીએમ ક્લબ’ની સભ્ય સંખ્યા 4 થઈ, યોગી આદિત્યનાથ સિવાય બીજા ક્યા 3 CM અપરણિત? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.