✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં ભાજપના ફિયાસ્કો પછી રૂપાણી કોને મળવા ઉદયપુર દોડી ગયા ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2016 11:06 AM (IST)
1

સુરતમાં ગુરૂવારે પાટીદાર રાજસ્વી સમારોહના ફિયાસ્કાને કારણે ભાજપ સ્તબ્ધ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે ઉદયપુર પહોંચી ગયા હતા.

2

યોગાનુયોગ શનિવારે જ હાર્દિક પટેલને નજરકેદ રાખવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને હાર્દિકને અંશતઃ રાહત આપી હતી.

3

ભાગવત સાથે રૂપાણીએ જુદા જુદા રાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. પાટીદાર અનામત અંગે ચર્ચા થઈ કે નહીં તે અંગે રૂપાણીએ કોઈ નિવેદન આપ્યું નહોતું.

4

રૂપાણી શનિવારે સવારે ડબોક એરપોર્ટ પર ઉતરી 11.30 કલાકે પ્રતાપ ગૌરવ કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું પછી તે ભાગવતને મળ્યા હતા.

5

જો કે બીજી કોઈ અટકળો કરવાની જરૂર નથી કેમ કે રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને મળવા માટે ઉદયપુર ગયા હતા.

6

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલ પણ હાલ ઉદયપુરમાં જ રહે છે ત્યારે આ મુલાકાતને કારણે કેટલીક મજાકો પણ ચાલી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • સુરતમાં ભાજપના ફિયાસ્કો પછી રૂપાણી કોને મળવા ઉદયપુર દોડી ગયા ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.