પતિને પત્ની સાથે સેક્સ મુદ્દે થયો વિવાદ, પત્નીએ ના પાડતા પતીએ કર્યું આવું...
જ્યોતિસર ચોકીના એએસઆઈ બલબીર સિંહે જણાવ્યું કે મૃતકાના ભાઈની ફરિયાદ પર પતિ સંજીવ, દેવર, સસરા, દાદી, દેવરાણી, બહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
સુમનના ભાઈનો આરોપ છે કે લગ્નના થોડા સમય પહેલા જ સંજીવના તેના ભાઈની સાળી સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. વિરોધ કરવા પર સુમન સાથે મારપીટ કરતો હતો. આ મુદ્દે ઘણીવાર પંચાયત પણ થઈ હતી. હાલમાં સુમન બે મહિના પિયરમાં હતી. ત્યારે સંજીવ ફરીથી કોઈ ભૂલ ન કરવાનું વચન આપીને તેને લઈ ગયો હતો. મામલો શંકાસ્પદ હોવાને કારણે ડૉક્ટરોએ લાશને પોસ્ટમોર્ટમ માટે ખાનપુર મેડિકલ કોલેજ સોનીપત મોકલી છે.
અહેવાલ અનુસાર જ્યોતિસરના જોગના ગામના રહેવાસી સંજીવ પોતાની પત્ની સુમન પોતાની પત્ની સુમન શારીરિક સંબંધ બનાવવાની ના પાડતા નારાજ હતો. કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય પોલી સ્ટેશનમાં સંજીવ પર 30 વર્ષીય સુમનની હત્યાનો કેસ નોંધાયો છે.
જ્યોતિસરઃ હરિયામાં એક વ્યક્તિએ કથિત રીતે શારીરિક સંબંધ બનાવવાની ના પાડવા પર પોતાની પત્નીની હત્યા કરી છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મંગળવારે કુરુક્ષેત્રના જિલ્લામાં રહેતા 35 વર્ષીય સંજીવ કુમારે પત્નીનું ગળું દબાવીને તેને મારી નાંખી હતી.