✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિન્દીના પ્રસિદ્ધ કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજનું 94 વર્ષની વયે નીધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 10:16 PM (IST)
1

નવી દિલ્હી: પદ્મભૂષણથી સન્માનિત હિંદીના વરિષ્ઠ કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજનું 94 વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. ગોપાલદાસ નીરજ ઘણા સમયથી બીમાર હતા. તેમને જન્મ 4 જાન્યુઆરી 1925ના રોજ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના પુરપલી ગામમાં થયો હતો. તેઓ હિન્દીના પ્રસિદ્ધ કવિ હતા.

2

ગોપાલ દાસ નીરઝ હિંદના એવા પસંદીદા ગીતકારોમાંના હતા જેમણે સાહિત્યની સાથે સાથે ફિલ્મ જગતમાં એટલું જ નામ અને સન્માન મેળવ્યું. તેમને 1991માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોપાલ દાસ નીરજને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

3

આ સિવાય ઉત્તર પ્રદેશ સરકારે તેમને યશ ભારતી સન્માનથી પણ સન્માનિત કર્યા હતા. બોલિવુડમાં ઘણા સુપરહીટ ગીતો લખી ચુકેલા ગોપાલ દાસને ત્રણ વખત ફિલ્મ ફેરનો એવોર્ડ મળ્યો મળી ચૂક્યો છે. તેમણે રાજતપૂરની સુપરહિટ ફિલ્મ ‘મેરા નામ જોકર’ અને ‘કલ આજ ઓર કલ’ માટે ગીત લખ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • હિન્દીના પ્રસિદ્ધ કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજનું 94 વર્ષની વયે નીધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.